સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

ધોરાજી : રોયલ સાયન્સ સ્કુલ ખાતે શહિદોને શ્રધ્ધાંજલી

 ધોરાજી : રોયલ સાયન્સ સ્કુલ ખાતે જમ્મુ કાશ્મીરના પુલવામાના સપુતોને વિદ્યાર્થીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી અને સમગ્ર દેશ આજે શોકમાં ગરકાવ છે અને જવાનો શહિદ થયેલ છે તેઓ પરમકૃપાળુ પરમાત્મા શાંતી આર્યએ માટે વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ. આ તકે રોયલ સાયન્સ સ્કુલના રાજુભાઇ પેથાણી, પ્રિન્સીપાલ રસીકભાઇ સખરેલીયા, ગોપાલભાઇ ચભાડ, ધીરૂભાઇ પેથાણી, કેમ્પસ ડાયરેકટર ભૂપતસિંહ ઝાલા તેમજ સ્ટાફ ગણ હાજર રહી વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તે પ્રસંગની તસ્વીર.(૪૫.૬)

 

(11:49 am IST)