News of Tuesday, 19th January 2021
ઘેલા સોમનાથના શણગાર દર્શન
જસદણ : ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પુર્વ સંધ્યાએ મહાકાળી માતાજીનો શણગાર કરાયેલ હતો. શિવજીનો પ્રિય વાર સોમવાર હોવાથી ભાવિકજનોએ આ શણગાર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)
(11:54 am IST)