સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th January 2019

ગારીયાધારમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદન

ગારીયાધારઃ ના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલી એલઆરડી પરીક્ષા બાબતે બારકોડેડ સ્ટીકરની ગંભીર ક્ષતીઓ રહેતા આવેદનપત્ર પાઠવાયું છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે પરીક્ષામાં કોઇપણ પ્રકારની ચોકસાઇ,કાઇજી કે ગુપ્તતા જાળવેલ નથી. જેના કારણે વગ ધરાવતા માણસોનું કામ થાય તેવું સ્પષ્ટ ચિત્ર નિર્માણ થયું છે. આ બાબતે વિદ્યાર્થીઓ ખોટા વિચારો તરફ દોરવાયા છે માટે લેવાયેલી પરીક્ષાને રદ્દ કરી સરકાર દ્વારા તપાસ થાય તેવું ઇચ્છી રહયા છીએ આવેદન આપ્યું તે તસ્વીર.

 

(9:34 am IST)