News of Thursday, 18th November 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે ત્યારે આજે કોરોનાના નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.60.331 સેમ્પલ લેવાયા છે
(9:19 pm IST)