સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th November 2021

જામનગરના વુલન મીલ ની ચાલી પાસે રસ્તાની કપાત અને રાવલ વાસના ભૂગર્ભ ગટરના પ્રશ્ને વિપક્ષી નેતાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત

જામનગર:::જામનગરના વુલન મીલ ની ચાલી પાસે રસ્તાની કપાત અને રાવલ વાસના ભૂગર્ભ ગટરના પ્રશ્ને કોર્પોરેટર ફુરકાન શેખ અને વિપક્ષી નેતા અલ્તાફ ની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર )

(12:50 pm IST)