સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

નિકાવામાં શ્રી આશાપુરા ગરબી મંડળ

 નિકાવા ગામે શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા ર૦ વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે ૪૦ નાની બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. ગરબી મંડળમાં પ્રમુખ ચેતનપરી ગોસ્વામી, જીગ્નેશપરી ગોસ્વામી, વિજય ચૌહાણ, બૈજુ ચૌહાણ, જયેન્દ્રપરી ગોસ્વામી, રાકેશપરી ગોસ્વામી, વિમલ ધંધુકિયા, ધનસુખગીરી, રવિગીરી, કૌશકપરી, ગોસ્વામી પ્રતીકપરી શૈલેષગીરી નિરવ ગોંડલીયા સહિતનાં સેવાઓ આપી રહ્યા છે.

(12:02 pm IST)