સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના નવા ૨૫ પોઝિટિવ કેસ : ૧૫ દર્દીઓને રજા અપાઈ

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૫ દર્દીઓને રજા અપાઈ છે.

       જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ કોરોના નવા  પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે. હાલમાં કુલ એક્ટિવ કેસ ૬૦ છે.

(4:45 pm IST)