સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

કેશોદના માણેકવાડામાં માલબાપાના મંદિરમાં પાણી ઘુસ્યા

કેશોદ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે તાલુકના માણેકવાડામાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો ગામમાં આવેલા માલબાપાના મંદિરમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા

(9:20 pm IST)