News of Wednesday, 18th July 2018
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પૂરમાં ફસાયેલા ૨૨૫ લોકોને સલામત સ્થળે ખસેડાયા
જુનાગઢ: જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે બપોર સુધીમાં લગભગ ૧૧ ઇંચ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદી-નાળા ચેકડેમો છલકાઈ ગયા છે આવી પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા ૨૨૫ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ લોકોને લોહાણા મહાજન વાડી અને સતવારા વાડી મા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે
(4:39 pm IST)