સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

દ્વારકા જગત મંદિર કોરોનાના કારણે હજુ ૨૧ મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા::: દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા જગત મંદિર કોરોનાના કારણે હજુ ૨૧ મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવિકોને ઓનલાઇન દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

(4:29 pm IST)