સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

જામજોધપુરમાં તૌકતે વાવાઝોડાની અસર

(દર્શન મકવાણા દ્વારા) જામનગર,તા. ૧૮: જામજોધપુર માં તૌકતે વાવઝોડા ની અસર ને લઈ પવનની ગતિમાં વધારા સાથે છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો છે ગઈ કાલે મોડી રાત્રે પણ ભારે પવનની ગતિ જોવા મળી હતી.અને આજ સવારથી ભારે પવન ફૂંકાય રહ્યો છે.વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

(12:30 pm IST)