News of Tuesday, 18th May 2021
ગોંડલનું અક્ષર મંદિર સ્થળાંતરિત લોકોની વ્હારે
ગોંડલ : ગોંડલી નદી કિનારે વસવાટ કરતા અને વાવઝોડાને પગલે સ્થળાંતર કરાયેલા આશરે ૫૦૦થી વધુ લોકો માટે અક્ષર મંદિર દ્વારા ભોજન પ્રસાદ તૈયાર કરી ભૂખ્યા ઓ ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો મંદિરના સંતો અને સ્વયંસેવકો એ જહેમત ઉઠાવી હતી.
(10:24 am IST)