સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક દર્દીઓનો કોરોનાથી મૃત્યુ : નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 129 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 52 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,માણાવદરમાં 18 કેસ, કેશોદમાં 10 કેસ, વિસાવદરમાં 9 કેસ, ભેસાણમાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ, વંથલીમાં 5 કેસ, માળીયામાં 4 કેસ, અને મેંદરડામાં 3 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે આજે કોરોનાના નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 129 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 122 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 52 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,માણાવદરમાં 18 કેસ, કેશોદમાં 10 કેસ, વિસાવદરમાં 9 કેસ, ભેસાણમાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ, વંથલીમાં 5 કેસ, માળીયામાં 4 કેસ, અને મેંદરડામાં 3 કેસ નોંધાયા  છે 

(8:22 pm IST)