News of Sunday, 18th April 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 234 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 234 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,88,512 સેમ્પલ લેવાયા છે
(6:40 pm IST)