News of Sunday, 18th February 2018
બંધાળાના જીરાના પાકને આગ : દોઢ લાખનુ નુકશાન
જુનાગઢ : બીલખાના બંધાળાના ઘુસાભાઇ ગોંડલિયાના ખેતરમાં જીરૂ થવાનો અંદાજ હતો. આ જીરાના ઢગલામાં કોઇ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી રૂ. દોઢ લાખનું નુકશાન કર્યાની ફરીયાદ નોંધાઇ છે.
(2:15 pm IST)