સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ,કેશોદમાં 4 કેસ,વિસાવદરમાં 2 કેસ,માણાવદર અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા  છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 19 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ,કેશોદમાં 4 કેસ,વિસાવદરમાં 2 કેસ,માણાવદર અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે
 

(8:26 pm IST)