News of Tuesday, 17th November 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 7 કેસ,કેશોદમાં 2 કેસ,માણાવદર, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજુએ નોંધાયેલા નવા 12 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ,કેશોદમાં 2 કેસ,માણાવદર, વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે
(8:26 pm IST)