સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે  કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 31 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 116447 સેમ્પલ લેવાયા છે 

(8:31 pm IST)