News of Tuesday, 17th November 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 31 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 116447 સેમ્પલ લેવાયા છે
(8:31 pm IST)