સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશઃ
: વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર શહેરની કોંગ્રેસ સમિતિ લોકો માટે લોકજાગૃતિનું કારણ બની છે ત્યારે શહેરમાં ખડકાયેલા ઠેર-ઠેર ગંદકીના કારણે શહેરમાં ભયંકર માત્રામાં રોગચાળો ફેલાયો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાઓએ કચરાના ઢગ લાવો ખડકાયા છે ત્યારે શહેરની ગંદકી સાફ કરવા ખુદ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ તેમજ શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા તેમજ મુસાભાઇ સંધિ રોહિત પટેલ સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરો દ્વારા શહેરમાં કચરો હટાવો નગરપાલિકા અર્પણ કરવી અને શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ નગર સુંદર ઉત્ત્।ર આપીને હાલમાં આ કાર્યમાં કોંગ્રેસ જાગૃત બની છે ત્યારે શહેરની કોઈ પણ સમસ્યાઓ અંગે આગળ આવી લડત લડવા માટે જાગૃતતા લાવવા માટે આગળ આવવા માટે લોકોને જાહેરમાં અપીલ કરી જાહેર માર્ગોઉપર બેનરો લગાડવામાં આવ્યા છે તે તસ્વીર નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ)