સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

જુનાગઢઃ ગિરના લીલી પરિક્રમા માં લોકોનો જમાવડો થયો

જુનાગઢઃ  ગિરના લીલી પરિક્રમા માં લોકોનો જમાવડો થયો છે. લાખો લોકો ગિરનારની   પરીક્રમા કરશે. અલગ અલગ જગ્યાએ  ભકતોની સેવા માટે પંડાલ લગાવી દેવામાં આવ્યા છે. (તસ્વીરો - સ્પીડ રિપોર્ટ) 

(1:37 am IST)