News of Saturday, 17th November 2018
જેતપુરમાં એકતાયાત્રાનું સ્વાગત
નવાગઢ : જેતપુરમાં આજે એકતા યાત્રાનું આગમન થયું હતું નેએકતા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ને તેમનું ઉસ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ તથા પુર્વ મંત્રી જસુબેન સવજીભાઇ કોરાટ સહિતનાએ પુષ્પહાર અર્પણ કર્યા હતા.(તસ્વીર-અહેવાલઃ નીતિન વસાણી, નવાગઢ)
(1:25 pm IST)