મોરબીના ખાખરાળા ગામ પાસે વીજશોકતી યુવાનનું આકસ્મિક મોત
મોરબી: તાલુકાના ખાખરાળ। ગામ પાસે આવેલ કારખાનાની ખંદર કામગીરી દરમિયાન મજુર યુવાનને શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને સિવિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવના કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાઇુકાના ખાખરાળા ગામ પાસે આવેલ ઉમા ઇન્ડસ્ટ્રીઝની અંદર રહેતા ત્યાં મજૂરી કામ કરતાં ધ્નિશભાઈ કેરમસિંહ ક્વૈશ ઉંમર વર્ષ 22 ને કામગીરી દરમિયાન વીજો શોટ વાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત
નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ખને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંષ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ રી છે