સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

વલભીપુર તાલુકા પંચાયત કચેરીએ સમયસર બિલનું કામ નહીં થતા 30 જેટલા સરપંચો દ્વારા ઉગ્ર રોષ સાથે રજુઆત

 

વલભીપુર : શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે વલભીપુર તાલુકાના અંદાજીત ૩૦ જેટલા ગામડાઓ ના સરપંચો દ્વારા બાંધકામ શાખા સહિતના વહિવ્ટી શાખાઓના મુદ્દાઓને લઈ હેરાન પેરશાન થવા પામેલ સરપંચો દ્વારા અધિકારીને ઉગ્ર રોષ સાથે રજુઆત કરેલ છે.

 બાંધકામ શાખા દ્વારા ગ્રામજનો દ્વારા કામ કરેલ હોય તે તાત્કાલિક કામ પુર્ણ થયા બાદ બીલો લખી પાસ કરવાના હોય જે બાંધકામ શાખાના વહીવટી વિભાગના વહીવટદારો - મહિના કરતા હોય અને સમય સર બીલોનું કામ કરતા હોય જેવી આજ રોજ ૩૦ જેટલા સરપંચો દ્વારા ઉગ્ર રોષ સાથે રજુઆત કરેલ હતી.

(1:09 am IST)