સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th September 2021

જુનાગઢ ગાંધીગ્રામ ભુવનેશ્વર મહાદેવ મંદિરે આરાધના

જુનાગઢઃ ગાંધીગ્રામ ખાતે આવેલ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વર્ષે પણ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે જે અંતર્ગત દરરોજ ગણપતી  બાપાને આરતી ઉપરાંત યોજાતા અન્ય કાર્યક્રમમાં બાપા સમક્ષ સત્યનારાયણ ભગવાનની કથા, છપ્પન ભોગ દર્શન, સહીતના કાર્યક્રમો દ્વારા ગણપતી દાદાની ભાવ ભરી આરાધના કરવામાં આવી રહી છે. 

(1:34 pm IST)