News of Friday, 17th August 2018
અટલજીની ભાવનગર ની મુલાકાત સંભારણા
ભાવનગર : પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઇ ની ભાવનગર મુલાકાતો અંગે ભાજપ અગ્રણી વંદેમાત્રમ સેવા સંઘના પ્રમુખ કિશોરભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે બાજપાઇ એ ભાવ.મ્યુ.કોર્પો. ની ચંુટણી વખતે ગંગાજળીયા તળાવ કેસન્ટમાં સભાઓ ગજવી હતી. ગારીયાધાર, યોમલ માં બાજપાઇ સાથે કિશોરભાઇ ભટ્ટ ૪ કલાક સાથે રહ્યા હતા. ભાવનગર રેલ્વે બ્રોડગેજ લાઇન અટલબિહારી બાજપાઇ ના સમયમાં થઇ હતી. તસ્વીરમાં કિશોરભટ્ટની સભામાં ઉપસ્થિત સ્વ. વડાપ્રધાન બાજપાઇ, સ્વ. ભીખુભાઇ ભટ્ટ, સ્વ. નગીનભાઇ શાહ વિગેરે દ્રશ્યમાન છે (તસ્વીર અહેવાલ મેઘના વિપુલ હીરાણી)
(11:40 am IST)