News of Tuesday, 17th July 2018
ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગરના ૧૪ તળાવો છલકાયા
પાટણવાવ તા. ૧૭ : ધોરાજીના પાટણવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૪ ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે.
જેના કારણે ઓસમ ડુંગરના ૧૪ જેટલા તળાવો છલકાઇ ગયા છે.
(11:44 am IST)