સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th June 2021

જામનગરમાં સ્ટેશનરી વિતરણઃ

જામનગર : શ્રી ગીતા મંદિર ટ્રસ્ટ, ગીતા વિદ્યાલય દ્વારા સંસ્થાના સંસ્થાપક અને ભાગવાતાચાર્ય પ.પૂ.મનહરલાલજી મહારાજશ્રીની ૨૦ મી પુણ્યતિથિ નિમિતે એક સાદગીપૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓને ચોપડા તથા સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવેલ. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:32 pm IST)