સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પોરબંદર ખારવાવાડમાં સ્થળાંતર કામગીરીનું નિરીક્ષણ કરતા જયેશભાઇ રાદડિયા, બાબુભાઇ બોખીરીયા કલેકટર અશોક શર્મા તથા એસ.પી. રવિમહોન સૈની

પોરબંદર : મંત્રી   જયેશભાઇ રાદડીયા તેમજ સાંસદ   રામ ભાઈ મોકરીયા   રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય   બાબુભાઇ બોખરીયા જિલ્લા કલેકટર   અશોક શર્મા જિલ્લા વિકાસ અધિકારી   અડવાણી જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની, તેમજ અગ્રણી   કિરીટભાઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ એ પોરબંદરના ખારવાવાડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. ચોપાટી ખાતે તેમજ દરિયા કાઠે પણ નિરીક્ષણ  કર્યું હતું.

(9:53 pm IST)