News of Monday, 17th May 2021
પોરબંદરમાં રાત્રે પોણા આઠ વાગ્યે દરિયાકાંઠે પવનની ઝડપ ર૦ થી રપ કી.મી. : દરિયામાં મોજા શાંત : સંભવિત વાવાઝોડાથી હજુ અસર દેખાતી નથી
પોરબંદર : સંભવિત વાવાઝોડાની રજુ અસર દરિયાકાંઠે જોવા મળતી નથી રાત્રે પોણા આઠ વાગ્યે દરિયાકાંઠે પવનની ઝડપ ર૦ થી રપ કિ.મી. રહી છે અને સમયે દરિયામાં મોજા શાંત છે.
(9:49 pm IST)