News of Monday, 17th May 2021
વાવાઝોડાના પગલે જામનગરમાં સેનાની ત્રણેય જામનગરના ઓફિસરો પાંખના વડાઓની તાકીદની બેઠક
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૭ : સેનાની ત્રણેય પાંખ અને બચાવ કામગીરીમાં લાગેલી એજન્સીઓના અધિકારીઓ સાથે ફાયર વિભાગની તાકીદની બેઠક યોજાઇ છે.
વાવાઝોડાને પગલે તમામ તકેદારી માટે તાત્કાલિક બેઠક બોલાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠક ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેક્ટર ની અધ્યક્ષતામાં મળી છે.
(2:02 pm IST)