સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

પોરબંદરમા કોરોનાથી ૨ મોત : કોરોના પોઝીટીવના નવા ૯ કેસ

પોરબંદર : શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપભેર આગળ વધતુ જાય છે. આજે કોરોનાની સારવારમાં રહેલ દર્દીઓના મોત નિપજ્યા હતા. ઉપરાંત કોરોનાના નવા ૯ કેસ સરકારી હોસ્પીટલમાં આવ્યા છે. કોરોનાના નવા ૯ કેસ છાંયા, નવાપરા, ખીરસરા, કડિયા પ્લોટ તથા રાવલીયા પ્લોટમાંથી આવ્યા છે.

(8:04 pm IST)