સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : નવા 124 કેસ નોંધાયા : વધુ 92 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 124 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  92 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 16 છે, અત્યાર સુધીમાં કુલ 2,26,892 સેમ્પલ લેવાયા છે

(7:13 pm IST)