સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 194 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 132 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 194 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 132  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,85,574 સેમ્પલ લેવાયા છે

(7:12 pm IST)