News of Saturday, 17th April 2021
ભરૂચમાં શનિવાર બપોરે ૧૨ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે સ્વૈચ્છિક લોક ડાઉન: સૌને સહકાર આપવા અપીલ.
( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપીન : ભરૂચમાં આવતીકાલે શનિવાર બપોરે ૧૨ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે સ્વૈચ્છિક લોક ડાઉન અમલમાં રહેશે સૌને સહકાર આપવા અપીલ. કરાઈ છે
(10:38 pm IST)