સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th January 2021

ધોરાજીના તોરણીયા નાનીપરબડી ગામની સીમ વિસ્તારમાં સિંહે બળદનૂ મારણ કરતાં ખેડૂતોમાં ફફડાટ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના તોરણીયા ગામથી નાની પરબડી જવાના સીમ વિસ્તારના રસ્તે વહેલી સવારે સિંહે બળદ નૂ મારણ કરતાં આજુબાજુના ખેડૂતો એકઠા થય ગયેલ હતા આ બનાવ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી
આ અંગે તોરણીયાના ખેડૂતોએ જણાવ્યું હતું કે વ્હેલી સવારે સિહે બળદ ઉપર હૂમલો કરીને મારણ કરાતાં ભયનો માહોલ યાપી ગયેલ છે.

(5:24 pm IST)