સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th December 2021

જૂનાગઢના મહત્વના પ્રશ્નો બાબતે ગાંધીનગર રજૂઆત

 જૂનાગઢઃ મહાનગરપાલિકાના જરૂરી અને મહત્વના પ્રશ્નો બાબતે આજરોજ રાજય સરકારના માનનીય મંત્રીશ્રીઓ  વિનોદભાઈ મોરડીયા (મંત્રીશ્રી -શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ),  જીતુભાઈ વાદ્યાણી (મંત્રીશ્રી - શિક્ષણ વિભાગ), એવમ બ્રીજેશભાઈ મેરજા (મંત્રીશ્રી -  શ્રમ અને રોજગાર) ની રૂબરૂ મુલાકાત લઈ સ્થાયી સમિતિ ચેરમેન  રાકેશભાઈ ધુલેશિયા જૂનાગઢના અગત્યના પ્રશ્નો બાબતે અવગત કરાવેલ અને મંત્રીશ્રીઓ એ પણ પ્રશ્નોના નિવારણની ખાતરી આપેલ...

(12:45 pm IST)