સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

મોરબીમાં વેલ્ડીંગ કરતી વેળાએ વીજશોક લાગતા વૃદ્ધનું મોત

મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલી ક્રિષ્ના વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા પરમાનંદ રીખાયે ઉસ્વાહા (ઉ.વ.૬૦) વેલ્ડીંગ કરતા હોય ત્યારે વીજશોક લાગતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:41 am IST)