News of Saturday, 15th December 2018
મહેન્દ્રનગરની સગીરાનું અપહરણ :મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ
મોરબી :મૂળ માળિયા તાલુકાના વતની અને હાલ મહેન્દ્રનગર ગામમાં રહેતી સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકની સિલ્વર સોસાયટીના રહેવાસી મહેન્દ્ર પ્રભુભાઈ પટેલ નામનો આરોપી ૧૭ વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈને અપહરણ કર્યાની સગીરાનાં પિતાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
(11:39 pm IST)