દસાડા : જૈન મુનિશ્રીના આશિર્વાદ મેળવતા ધારાસભ્ય સોલંકી
વઢવાણ તા.૧૬ : તા.૧૨/૧૧/૨૦૧૯ ના રોજ માતૃશ્રી મંજુલાબેન બચુલાલ મફતલાલ શેઠ પરિવાર દ્વારા આયોજિત દસાડા તાલુકા ના સુરેલ થી શંખેશ્વર શેરી પાલક સંદ્ય યાત્રા પ્રારંભ પ્રસંગે પૂ. યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂ. ભાગ્યેશવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના ના દર્શન કરતાં દસાડા લખતર લીમડી નળકાંઠાના ધારાસભ્ય શ્રીનૌશાદભાઈ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્યશ્રી નવસાદ ભાઈ સોલંકી પાટડી દસાડા ના ધારાસભ્ય તરીકે સર્વ ધર્મ સમભાવ ને માનીને ગુરુ ભગવંતના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ગુરુ ભગવાન તે પણ પછાત અને કચડાયેલા વર્ગની સેવા યજ્ઞમાં સહભાગી બનતા રહો અને હાલ આ પાટડી દસાડા ધારાસભ્ય તરીકે આપની એક આગવી ઓળખ બને અને આપ હર કોઇ જ્ઞાતિના કામ ને નાની મોટી પાદરીયા આપતા રહો તેવી અંતઃકરણપૂર્વક આશિર્વચન આપ્યા હતા ત્યારે ગુરુ ભગવંતના ચરણોમાં શીશ ઝુકાવીને પાટડી દસાડા ના કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી એ પણ ધન્યતા અનુભવે નથી.