સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ભાણવડમાં રોગચાળો ફેલાવતા ગટરોના ઉભરાતા પાણી

 ભાણવડ શહેરને હાલ રોગચાળાએ બાનમાંં લીધું છે જેના માર્ટેે મુખ્યત્વે કારણભુત આ ઉભરાતી ગટરોના પાણી શહેરના મુખ્યમાર્ગો પર વારંવાર ફરીવળે છે તે છે. શહેરમાં જયાં જુઓ ત્યાં તસ્વીરમાં દેખાય છે તેમ ઉભરાતી ગટરોથી રોડ રસ્તાઓ મદબદી રહ્યા છે ત્યારે કહેવાતા પાલિકા સતાધિશો '' સફાઇ અભિયાનના  રીતસર ધજીયા પણ ઉડાવી રહ્યા છ (તસવીર : રવિ પરમાર, ભાણવડ)

(12:27 pm IST)