News of Friday, 16th November 2018
ગોંડલ જલારામ મંદિરે અન્નકોટ
ગોંડલ : જલારામ મંદિર અન્નકોટ દર્શન અહિં ભોજરાજપરામાં જલારામ મંદિરમાં જલારામ જયંતિ નિમિતે દર્શનનું આયોજન કરેલ હતું. અન્નકોટ દર્શન ધર્મપ્રેમી ભાઈ - બહેનોએ કરી ધન્યતા અનુભવી હતી. અન્નકોટ દર્શનની તસ્વીર.
(11:10 am IST)