News of Wednesday, 16th October 2019
ઘેલા સોમનાથ દાદાને શણગાર
જસદણ : તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો તે તસ્વીર.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)
(11:48 am IST)