News of Tuesday, 16th October 2018
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા અર્ધનગ્ન હાલતમાં કલેકટર-કચેરીને ઘેરાવ
વઢવાણ : સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને અર્ધનગ્ન હાલતમાં કોંગ્રેસે સુરેન્દ્રનગર કલેકટર કચેરીને ખેડૂતોના પ્રશ્ને ઘેરાવ કર્યો હતો. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ- વઢવાણ) (૯.૩)
(3:35 pm IST)