સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ધોરાજીમાં ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદન

ધોરાજીઃ ભારતીય કિશાન સંઘના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાલુકાને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરવા પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરવા, પાકવિમો ચુકવવા ખાતર પરનો ભાવ વધારો પરત ખેંચવા સહિતની માગણી સબબ આવેદનપત્ર પાઠવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં કિશાન સંઘના પ્રમુખ કાનજીભાઇ માવાણી, શાંતિલાલ વેગડ, મગનભાઇ વઘાસીયા, જેન્તીભાઇ જોશી, વિરલભાઇ પનારા વગેરે કલેકટરને આવેદનપત્ર પાઠવતા નજરે પડે છે. (તસ્વીર ધર્મેન્દ્ર બાબરીયા) (૧૧.૪)

(11:52 am IST)