સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

દામનગરમાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ

દામનગરઃ શહેરમાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ મુખ્ય આરોગ્ય અધિકારી એસ એફ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા મેડિકલ ઓફિસર ડો પાર્થ ચાવના માર્ગદર્શન હેઠળ પી એસ સી ઝરખિયા સી એસ સી દામનગર નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોમાં વાહકજન્મય રોગ બાબતે આરોગ્ય શિક્ષણ અપાયું જેમાં રણજીતભાઈ વેગડા પ્રિયકાંતભાઈ ભટ્ટી રાજ પી દીક્ષિત એફ એસ ડબ્લ્યુ રિનાબેન રાઠોડ આરતીબેન ભોજાણી પૂર્વીબેન પડાયા આશા વર્કર બહેનો દ્વારા દવા યુકત મચ્છરદાની વિતરણ કરાયું હતું અને રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંગે અવગત કરાયા હતા. મચ્છરદાનીનું વિતરણની તસ્વીર.

(12:12 pm IST)