News of Monday, 16th September 2019
ઉના રાણકીવાવમાં લોકમેળો
ઉના : ત્રિકોણબાગની નજીક રાવણાવાડીમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભુલકાઓને લઇ મનોરંજન માણવા મોટેરાઓ ઉમટી નીકળે છે. મેળો તા.રર સુધી રહેશે. મેળાની તસ્વીર.
(12:10 pm IST)