સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

પોરબંદર એરપોર્ટમાં પુ.ભાઇશ્રી અને પુ.ઇન્દ્રભારતીનું મિલન

પોરબંદર : એરપોર્ટ પર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા અને શ્રી પંચદશનામ જુના અખાડાના આતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુનું સહજ રીતે અચાનક મિલન થયું હતું અને બન્ને એકબીજાને પરસ્પર હ્રદયના ભાવથી મળ્યા હતા અને પ્લેનમાં મુંબઇ સુધી સત્સંગ અને જ્ઞાન ગોષ્ટી કરી હતી. તસ્વીરમાં એરપોર્ટ પર પૂ.ભાઇશ્રી અને પૂ. બાપુ અને પ્લેનમાં વાતચીત કરતા બંનને મહાપુરૂષો નજરે પડે છે.

(12:06 pm IST)