News of Monday, 16th July 2018
ભાવનગરના ઘોઘામાં ખાદી ગ્રામોદ્યોગના મકાનનો ભાગ ધરાશાયી :એક વ્યક્તિને ઇજા ;એક કારને નુકશાન
ભાવનગર:ઘોઘામાં આવેલ ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનું મકાનનો અમુક ભાગ ધરાશયી થયો છે
ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનું ત્રણ માળનું મકાન આવેલું છે જે ઘણા સમયથી બંધ હાલતમાં છે
વરસાદને કારણે આ ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનાં મકાનનો હિસ્સો ધરાશયી થતા એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી અને કારને નુકશાન થયું છે
(7:49 pm IST)