સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th July 2018

ભાવનગરના ઘોઘામાં ખાદી ગ્રામોદ્યોગના મકાનનો ભાગ ધરાશાયી :એક વ્યક્તિને ઇજા ;એક કારને નુકશાન

ભાવનગર:ઘોઘામાં આવેલ ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનું મકાનનો અમુક ભાગ ધરાશયી  થયો છે

ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનું ત્રણ  માળનું મકાન આવેલું છે જે ઘણા સમયથી બંધ હાલતમાં છે

વરસાદને કારણે આ ખાદી ગ્રામઉદ્યોગ ભંડારનાં મકાનનો હિસ્સો  ધરાશયી થતા  એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી અને કારને નુકશાન થયું છે

(7:49 pm IST)