સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

પોરબંદરમાં વાવાઝોડાના ખતરા વચ્ચે કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : આજે નવા વિક્રમી 79 પોઝીટીવ કેસ : વધુ 4 લોકોના મોત : 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

પોરબંદરમાં વાવાઝોડાના ખતરા વચ્ચે કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે આજે પોરબંદરમાં નવા વિક્રમી 79 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 4 લોકોના મોત થયા છે જયારે વધુ 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(8:52 pm IST)