સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 212 પોઝિટિવ કેસ : વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે કોરોનાના નવા 212 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,64,5151 સેમ્પલ લેવાયા

(5:51 pm IST)